નખત્રાણા તાલુકામાં આવેલા નાની અરલ ખાતે એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મારૂતિ વાનમા આગ લાગી ગઈ હતી અને આ ઘટના મા એક જ પરિવારના ૩ સભ્યો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને બીજા અગીયાર જણને ઈજાઓ થઈ હતી. જેમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય આપવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. વધુ વિગતો માટે જુઓ પુરો વિડિયો.
0 Comments