નિરંજન પંડ્યા મુંબઈના વાસી ખાતે ગૌ સેવાના લાભાર્થે યોજાશે ભવ્ય સંતવાણી

Live Viewer's is = People



ગાયોની સેવામાં હમેશા મગ્ન રહેનાર, મનજીબાપુના માર્ગદર્શન હેઠળ, મુંબઈના વાસી ખાતે આગામી 25 જાન્યુઆરીના દિવસે, ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે, કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા આયોજિત, સંતવાણીમાં ઉપસ્થિત રહેવા આહવાન કરાયું છે, કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા, ગૌ સેવા માટે અને, ગાયોના લાભાર્થે યોજવામાં આવેલ આ સંતવાણીમાં, સૌ લોકો ઉપસ્થિત રહે તેવી અપીલ કરાઈ છે, ગાયોની સેવામાં હમેશા મગ્ન રહેનાર, મનજીબાપુના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, 

👉 વિડિયો સમાચાર જોવા અહીં ક્લિક કરો વિડિયો સમાચાર જોવા અહીં ક્લિક કરો 


રિપોર્ટ -રોહિત પઢિયાર, ધ ન્યુઝ ટાઈમ્સ,ભુજ

Post a Comment

0 Comments

close