જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની
માર્ગદર્શિકા અનુસાર માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ
વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ
મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક
ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો
ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ
સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર
ઠરશે તેવું ભુજ-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી અતિરાગ ચપલોત દ્વારા ફરમાવેલ છે.
ભુજ શહેર: ગણેશનગરમાં આવેલ ઘર નં.૧ ઘર ને, ૩૬ કવાર્ટર્સમાં આવેલ ઘર નં ૧ ને, કલેકટર ઓફિસ પાછળ નરનારાયણનગર-૧ માં આવેલ ઘર નં. ૩૧ ને, ન્યુ ઉમેદનગર કોલોનીમાં આવેલ ઘર નં.૫૪૦ , કુલ –૧ ઘરને, ઓધવ રેસીડેન્સી -૧ માં આવેલ ઘર નં .૧૬૨ કુલ ૧ ઘરને, આશાપુરા સોસાયટીમાં આવેલ ઘર નં.૧૧ ને, જુની રાવલવાડીમાં હનુમાનજી મંદિર પાસે આવેલ ઘર નં.૧૭૨ , એમ કુલ -૧ ઘરને, ભુવનેશ્વરી એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં .૧ થી ઘર નં .૩ સુધી , એમ કુલ -૩ ઘરને, ન્યુ સંસ્કારનગરમાં આવેલ ઘર નં.૭૦/એ એમ કુલ –૧ ઘર, નવી રાવલવાડીમાં નરસિંહમહેતા નગરમાં આવેલ ઘર નં.સી –૬૨, એમ કુલ -૧ ઘરને, કૈલાસનગરમાં આવેલ ઘર નં.૮૮૨ , એમ કુલ -૧ ઘરને, પ્રમુખસ્વામીનગરમાં આવેલ ઘર નં.સી –૨૬૯ એમ કુલ –૧ ઘરને, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં પ્રસાદી પ્લોટમાં આવેલ ઘર નં , ૧૨ – બી , એમ કુલ -૧ ઘરને, કોલેજ રોડ પર વી.આર.નગરમાં આવેલ ઘર નં.૧૯/૩, એમ કુલ –૧ ઘરને તા.૨/૨/૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
મિરઝાપર તા.ભુજ : મેઈન બજારમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં .૩ સુધી, એમ કુલ -૩ ઘરને, યક્ષનગરમાં આવેલ ઘર નં.૧ ઘર નં.૩ સુધી, એમ કુલ -૩ ઘરને, શંકર મંદિરવાળી શેરીમાં આવેલ ઘર નં.૧ તથા ઘર નં.૨ કુલ –૨ ઘરને, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં આવેલ ઘર નં .૧ તથા ઘર નં .૨, એમ કુલ –૨ ઘરને, મહાદેવ મંદિરવાળી શેરીમાં આવેલ ઘર નં .૧ , એમ કુલ -૧ ઘરને, મેઈન બજારમાં આવેલ ઘર નં.૧ , એમ કુલ –૧ ઘરને, તા.૨/૨/૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
નાના રેહા, તા.ભુજ: દરબારવાસના પાછળના ભાગે આવેલ ઘર નં. ૧ થી ૩ સુધી , એમ કુલ -૩ ઘરને, તા.૨/૨/૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
દહિંસરા, તા.ભુજ: કેરા રોડ પર આવેલ ઘર નં.૧ એમ કુલ –૧ ઘરને, ભુજ રોડ પર આવેલ ઘર નં .૧ એમ કુલ –૧ ઘરને, ફકીર ફળિયામાં આવેલ ઘર નં.૧ એમ કુલ –૧ ઘરને તા.૨/૨/૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
બળદિયા, તા.ભુજ: નીચલાવાસમાં આવેલ ઘર નં .૧ એમ કુલ–૧ ઘરને, તા.૨/૨/૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
કેરા, તા.ભુજ: ખોજાવાસમાં આવેલ ઘર નં .૧ , એમ કુલ –૧ ઘરને, પટેલવાસમાં આવેલ ઘર નં .૧ , એમ કુલ –૧ ઘરને, પન્નાનગરીમાં આવેલ ઘર નં .૧ એમ કુલ –૧ ઘરને, પટેલવાસમાં આવેલ ઘ૨ નં.૧ , એમ કુલ –૧ ઘરને, તા.૨/૨/૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
માધાપર, તા.ભુજ: જુનાવાસમાં આયાનગરમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં .૪ સુધી, એમ કુલ –૪ ઘરને, નવાવાસમાં મલવાડીમાં આવેલ ઘર નં .૧ થી ઘર નં .૩ સુધીને એમ કુલ-૩ ઘરને, નવાવાસમાં ગોકુલધામ -૧ માં આવેલ ઘર નં .૧ થી ઘર નં .૫ સુધી , એમ કુલ -૫ ઘરને, નવાવાસમાં આવેલ ઘર નં .૧ થી ઘર નં .૪ સુધી , એમ કુલ -૪ ઘરને, નવાવાસમાં વૈભવનગરમાં આવેલ ઘર નં .૧ થી ઘર નં.૩ સુધી , એમ કુલ -૩ ઘરને, તા.૨/૨/૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
માનકુવા, તા.ભુજ: નવાવાસમાં ખડીયા વિસ્તારમાં આવેલ ઘર નં .૧ થી ઘર નં .૫ સુધી, એમ કુલ -૫ ઘરને, નવાવાસમાં ભારાસર રોડ પર આવેલ ઘર નં .૧ થી ઘર નં .૩ સુધી, એમ કુલ –૩ ઘરને, તા.૨/૨/૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
સુખપર, તા.ભુજ: જુનાવાસમાં ધનાણીવાડીમાં આવેલ ઘર નં .૧ થી ઘર નં.૩ એમ કુલ -૩ ઘરને, તા.૨/૨/૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આણંદસર,તા.ભુજ: પટેલવાસમાં આવેલ ઘર નં એમ કુલ–૧ ઘરને તા.૩૧/૧/૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
કુકમા,તા.ભુજ: કુકમા ગામે કલ્યાણેશ્વર સોસાયટીમાં આવેલ ઘર નં.૧ , એમ કુલ –૧ ઘરને, તા.૨/૨/૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
સરલી,તા.ભુજ: ગામે આવેલ ઘર નં .૧ , એમ કુલ –૧ ઘરને, તા.૨/૨/૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ
ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
વરલી, તા.ભુજ: જુના આહિરવાસમાં આવેલ ઘર નં .૧ થી ઘર નં .૩ સુધી, એમ કુલ -૩ ઘરને, તા.૨/૨/૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ
ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
કોડકી, તા.ભુજ: નદી કાંઠે આવેલ ઘર નં .૧ થી ઘર નં .૩ સુધી , એમ કુલ –૩ ઘરને,
ગોડપર, તા.ભુજ: મહેશ્વરીવાસમાં આવેલ ઘર નં .૧ એમ કુલ –૧ ઘરને, તા.૨/૨/૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ
ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
0 Comments