પુર્વ કચ્છમા ભુ માફીયાઓએ ઉંચક્યું માથૂં, માછીમારોને ત્રાસ અપાતા કરાઇ અરજી-૦૨/૦૪/૨૦૨૧

Live Viewer's is = People


પુર્વ કચ્છમા ભુ માફીયાઓએ ઉંચક્યું માથૂં, ભચાઉના નાની ચીરઈ પાસે આવેલા કોરેજા ગામના માછીમારો જે, છેલ્લા એંસી વર્ષ થી વરસાણાની દરીયાઈ સીમમા, માછીમારી કરી, મજુરી કરી, પોતાનુ અને પરીવારનું ગુજરાન ચલાવે છે, તેમને ભુમાફીયાઓ દ્વારા પરેશાન કરાતા દિનદયાલ પોર્ટને અરજી કરી, ન્યાયની માંગણિ કરેલી છે, ગેરકાયદેસર રીતે દરીયાની ભરતીનુ પાણિ અટકાવી રાખવામા આવે છે, જેથી આ લોકો માછી મારી કરી શકે નહીં, ફરીયાદમા નામ જોગનિ અરજી કરવામા આવી છે, અને જણાવાયું છે કે, દારુ પી ને જમીન ખાલી કરી દેવા ધમકી આપવામા આવી રહી છે, 

રિપોર્ટ, ગની કુંભાર, ધ ન્યુઝ ટાઇમ્સ, ભચાઉ,

વિગતવાર વિડીયો સમાચારો જોવા માટે અહિં ક્લિક કરો

Post a Comment

0 Comments

close