તહેવારોના દિવસોમા વકર્યો કોરોના, ભુજ શહેર તથા તાલુકાના ૨૦ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
જીલ્લામાં નોવેલ કોરોના
વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં
મુન્દ્રા રિલોકેશન સાઇટમાં આવેલ ઘર નં.બી-૮૮ (મિતેશભાઇ ઉપેન્દ્રભાઇ ઠાકર) નું ઘર કુલ-૧
ઘરને તા.૨૪/૧૧ સુધી, ભુજ
તાલુકાના મિરઝાપર ગામે ગોપાલપુરીમાં દબાસીયા હોસ્પિટલ પાછળ આવેલ વ્રજલાલ સુરજી ઠકકરના
ઘરથી પ્રેમજી લાલજી પિંડોરીયાના ઘર સુધી કુલ-૬ ઘરોને તા.૨૪/૧૧ સુધી, ભુજ શહેરમાં એન.આર.આઇ.
કોલોનીમાં આવેલ નિલેશ નવીનભાઇ જોશીનું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧૧ સુધી, ભુજ શહેરમાં વાલરામનગર-૧
માં રઘુવંશી ચોકડી પાસે આવેલ વીનાબેન પુનિતભાઇ ઠકકરનું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧૧ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગરમાં
આવેલ દિપાલી હરેશભાઇ ચંદેનું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧૧ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામી
નગરમાં ઓધવ પાર્ક-૨ માં આવેલ ઘર નં.ડી-૧૦ (હેમલભાઇ આર.બ્રહમક્ષત્રિય) નું ઘર કુલ-૧
ઘરને તા.૨૬/૧૧ સુધી, ભુજ
શહેરમાં વોકળા ફળીયામાં આવેલ વિક્રમ લાલજીભાઇ ઠકકરનું ઘર કુલ-૧ ઘરને તા.૨૬/૧૧ સુધી, ભુજ શહેરમાં ન્યુ ઘનશ્યામનગર, માનવમંદિરમાં આવેલ નયનાબેન
ઉમીયાશંકર ગોરનું ઘર કુલ-૧ ઘરને તા.૨૪/૧૧ સુધી, ભુજ તાલુકાના મિરઝાપર ગામે
હનુમાનજી મંદિરવાળી શેરીમાં આવેલ વિનોદ દેવજી હિરાણીના ઘરથી વિવેકસિંગ ચન્દ્રકુમારસિંગ
ગોરના ઘર સુધી કુલ-૧૫ ઘરોને તા.૨૮/૧૧ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં
આવેલ ઘર નં.૧૧-બી (અબ્દુલ
કરીમ મેમણ) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૬/૧૧ સુધી, ભુજ શહેરમાં અનમ એપાર્ટમેન્ટમાં
આવેલ સુનિલ જયંતિલાલ પારેખનું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧૧ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ
ગામે વિરાજ હોટેલમાં આવેલ રૂમ નં.૧૦૪ (વાલજી નારણ કેરાસીયા) ના રૂમથી રૂમ નં.૧૦૬
/(બંધ રૂમ) સુધી કુલ-૩ રૂમને તા.૨૫/૧૧ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ
ગામે પ્રમુખ પાર્કમાં આવેલ શશિકાન્ત ગાંડાભાઇ બાંભરોડીયાના ઘરથી કેસરસિંહ સોઢાના ઘર
સુધી કુલ-૫ ઘરોને તા.૨૬/૧૧ સુધી, ભુજ શહેરમાં આર.ટી.ઓ. રિલોકેશનમાં આવેલ ઘર
નં.૧૩-બી (ઉષાબેન ધમેન્દ્રભાઇ મચ્છર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧૧ સુધી, ભુજ શહેરમાં સરપટ ગેટ ચોપદાર
શેરીમાં આવેલ અબ્દુલકયુમ ઈબ્રાહિમ ચોપદારનું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧૧ સુધી, ભુજ શહેરમાં વાલ્મીકીનગરમાં
આવેલ રવજીભાઇ ગાભાભાઇ પરમારનું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧૧ સુધી, ભુજ
શહેરમાં જનતાનગરીમાં આવેલ ઉષાબેન જસવંત ગડવાળાનું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧૧ સુધી, ભુજ
તાલુકાના ભારાસર ગામે હનુમાનજી મંદિરની સામે આવેલ અશ્વિન નારણભાઇ વરસાણીનું ઘર કુલ-૧
ઘરને તા.૨૪/૧૧ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે
નવાવાસમાં રામમંદિર તળાવવાળી શેરીમાં આવેલ હિરજી રવજી શિયાણીના ઘરથી સાલેમામદ ઈશા ચાકીના
ઘર સુધી કુલ-૪ ઘરોને તા.૨૬/૧૧ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે
દરબારવાડી શેરીમાં આવેલ હાર્દિક મહેન્દ્રભાઇ લાછાણીના ઘરથી પ્રદિપ કાન્તીલાલ મકવાણાના
ઘર સુધી કુલ-૧૦ ઘરોને તા.૨૯/૧૧ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા
છે.
આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની
અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન
જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની
કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ડો.વિમલ
જોશી દ્વારા ફરમાવેલ છે.
0 Comments