ભુજના ૭ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ
શહેરની નવી રાવલવાડી સિધ્ધિ વિનાયક મંદીરની બાજુમાં સ્વામીનારાયણ નગર-૨ માં કુશગર
મોહનભાઇ ગુપ્તાના ઘરથી રમેશભાઇ જેઠાભાઇ ગોરના ઘર સુધી કુલ-૨ ઘર ને તા.૭/૯ સુધી, ભુજ શહેરના પ્રમુખ સ્વામીનગર વાઇટ હાઉસવાળી ગલીમાં આવેલ
કપિલભાઇ નવીનભાઇ ઠકકરના ઘર સહિત તુલસીબેન ઠકકરના ઘરથી ભાનુશાળી માધવભાઇના ઘર સુધી
તેમજ સોલંકી હિનાબેનના ઘરથી કટારીયા પ્રવિણભાઇ કરસનભાઇના ઘર સુધી કુલ-૧૦ ઘર ને
તા.૭/૯ સુધી, ભુજ શહેરના રોટરીનગર સોસાયટી એન્જીનીયર કોલેજ પાસે
રેણુકાબેન જગદીશ લાઠીકગરના ઘર સહિત ઘર નં.૪૦ જોષી દિવ્ય પ્રવિણભાઇના ઘરથી ઘર નં.૪૬
ધનુભા જાડેજાના ઘર સુધી, કુલ-૭ ઘર બંધ ઘર-૨ ને તા.૮/૯ સુધી, ભુજ શહેરમાં આવેલ યોગેશ્વરધામ સોસાયટી,
યક્ષ મંદિર રોડમાં કિશોર મુળજી ઠકકરનું ઘર
કુલ-૧ ઘરને તા.૭/૯ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે વિશાલનગરમાં આવેલ બંધ
ઘરથી અરવિંદ મણીલાલ ભટ્ટીના ઘર સુધી તેમજ સામેની લાઇનમાં બંધ ઘરથી ઘનશ્યામ શંભુલાલ
ઠકકરના ઘર સુધી કુલ-૭ ઘર ને તા.૮/૯ સુધી, ભુજ શહેરમાં આવેલ દરજી કોલોની, ટી.બી.હોસ્પિટલની સામે આવેલ માવજી સામજી
શેખવાના ઘર સહિત કિશોર સામજી સોરઠીયાના ઘરથી મોહનભાઇ દેવજી ઠકકરના ઘર સુધી કુલ-૯
ઘર ને તા.૮/૯ સુધી, ભુજ શહેરમાં આવેલ આર.ટી.ઓ. રિલોકેશન શેરી નં.૧૧માં આવેલ
પ્રમોદ દેવશી મચ્છરના ઘરથી જીતેન્દ્ર મુળશંકર ગોરના ઘર સુધી તેમજ સામેની લાઇનમાં
રમણીક વીસનજી અજાણીના ઘરથી સુરેન્દ્ર ખીમજી સાવલાના ઘર સુધી કુલ-૬ ઘર ને તા.૯/૯
સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં
આવ્યા છે.
આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની
અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ.
જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી
પાડવામાં આવશે.
0 Comments