તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

તલાળા તાલુકાના રમળેચી ગામે આંગણવાડી ની હાલત જર્જરીત અવસ્થામાં

— જાહેરાત (Google AdSense In-Article Top) —
તાલાળા તાલુકાના રમળેચી ગીર ગામે છેલ્લા ઘણા સમયથી આગણવાડી કેન્દ્ર નંબર(2)ના ઓરડાની હાલત અતિ જજૅરિત હાલતમાં આ આગણવાડી ના ઉપરના ભાગના સ્લેપના પોપડા પડે તેમજ લોખંડના સળીયા દેખાય છે તેમજ નીચેના ભાગે લાદી નિકળી જાવા લાગી છે અને આજુબાજુ માં ગંદકી પણ ખદબદે છે જેથી બાળકોને આરોગ્ય ઉપર પણ ખતરો તોળાઈ રહ્યો છે જયારે ગુજરાત સરકાર દ્વારા શૌચાલય પણ બનાવેલ નથી અને આગણવાડી માં(72)જેટલા બાળકો ની પાયાનું શિક્ષણ મેળવી રહ્યા છે પણ જીવન જોખમે અને ચોમાસાના કારણે બાળકો ઉપર પોપડા પડતા રમળેચી ગામના લોકો ગ્નામ પંચાયત ને રજુવાત કરવા પોહચ્યા હતા અને આગણવાડી નવી બનાવવા માંગ કરાઇ હતી ત્યારે ગામ પંચાયત પ્રતિનિધિ નવલ ભાઇ દ્વારા મીડીયાને જાણ કરી આગણવાડી ખોલાવી તપાસ કરી જણાવેલું હતું કે આ અનેક વાર લેખીત મોખીક રજુઆત કરેલ પણ તંત્ર દ્વારા આગણવાડી બનાવવામાં આવતી નથી

વધુ જણાવેલ હતું કે આગણવાડી નવી નહીં બનાવે તો આગણવાડી ને તાળા મારીને અભ્યાસનો બહિષ્કાર કરવા ગામના લોકો દ્વારા ચીમકી ઉચ્ચારી છે


રીપોટર:-તુલસી ચાવડા, વેરાવળ 


સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ