તારીખ લોડ થાય છે... | ગુજરાત, ભારત
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે - તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...

સમાચાર શોધો

— જાહેરાત (Google AdSense) —

અષાઢી બીજના દિવસે ભુજમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નું આયોજન

— જાહેરાત (Google AdSense In-Article Top) —





અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ. ખેડૂતો માટે વાવણી નો દિવસ. વણપુછયો મુહૂર્ત. ટુંકમાં કહીએ તો ઉત્સવ. કચ્છી દિવાળી. આ શુભ દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર દેશમાં યોજવામાં આવે છે ત્યારે તે પર્વને ધ્યાનમાં રાખીને ભુજમાં પણ સ્વામીનારાયણ મંદિર થી ભવ્યાતિભવ્ય રથ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જુઓ આ વિડીયો અને જાણો શું છે આયોજન 

રીપોર્ટ : અયાઝ સિદીકી, ભુજ 

સમાચાર શેર કરો: WhatsApp Telegram Facebook X / Twitter
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ: