રાજુલા ખાતે ઓછા વરસાદના કારણે મુસ્લિમ બિરાદરોએ વરસાદની માટે દુઆ માંગી હતી

Live Viewer's is = People

રાજુલા માં મેઘરાજા  ને મનાવવા વિવિધ કાર્યક્રમો યોજાયા 

હાલમાં સૌરાષ્ટ્ર ભર માં જ્યારે વરસાદ ન પડવાના કારણે શહેરો તેમજ ગામડામાં અલગ અલગ રીતે મેઘરાજા મનાવવા માટે ના કાર્યક્રમ થઈ રહિયા છે ત્યારે રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ દવરા દુવા બંદગી કરવામાં આવેલ તેમજ રાજુલા ના રામજી મંદિર માં સત્સંગ મહિલા મંડળ દવરા રામધૂન રાખવામાં આવેલ તેમજ મેઘવાલ સમાજ દવરા પણ હનુમાનજી ના મંદિરે વરસાદ માટે પાર્થના કરવામાં આવેલ તેમજ રાજુલા ના યુવાનો રાજુલા કેસરીન્દન હનુમાન જી ના મંદિરે થી પદ યાત્રા રાજુલા ના ભંડારીયા દાદા સુધી પદ યાત્રા યોજેલી જેમાં રાજુલા ના યુવાનો વેપારી ઓ તેમજ તમામ રાજકીય આગેવાનો સહિત ના લોકો જોડાયેલ સાથે સાથે રાજુલા ની ઓમ નકુલેશ શાળા ના વિદ્યાર્થી ઓ એ પણ સમૂહ માં ઈશ્વર ને પાર્થના કરેલ....

રીપોર્ટ યોગેશ કાનાબાર રાજુલા 

Post a Comment

0 Comments

close