સમર્પણ ધ્યાન શિબિર ના શિવકૃપાનંદ સ્વામી ની પ્રેસ કોન્ફરન્સ કરી.
સમર્પણ ધ્યાન શિબિર ના શિવ કૃપાનંદ સ્વામી એ વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે રોજે ભુજ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં યોગ વિશેની સંપૂર્ણ માહિતી આપેલ અને આ ભાગદોડના જમાનામાં યોગ તેમજ ધ્યાન કરી કેવી રીતે સંતુલિત રહી શકાય તે વિશેની સમજણ આપે સમર્પણ ધ્યાન શિબિર ના શિવ કૃપાનંદ સ્વામી એ આજે સવારે ધ ન્યૂઝ ચેનલ સાથે વાત કરી હતી.
0 Comments