વાયુ વાવાઝોડા સામે તંત્ર થયું સાબદું. તાકીદે બેઠક બોલાવી.

Live Viewer's is = People

વાયુ વાવાઝોડા સામે તંત્ર થયું સાબદું.

વાયુ વાવાઝોડું ઓમાન બાજુ ફંટાયા બાદ હવે પરત કચ્છ બાજુ આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે વર્તમાન સમયમાં કચ્છમાં આવેલા જખૌ બંદરે વધુ નુકસાન થાય તેવી શક્યતાઓ લાગતા તંત્ર સજ્જ થયું છે, અને તાકીદ ની બેઠક બોલાવી સાવચેતી માટે અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા.વધુ વિગતો માટે અહીં ક્લિક કરીને પુરો વિડીયો જુઓ. રિપોર્ટ કિશોર ભાનુશાલી, ધ ન્યૂઝ ટાઈમ્સ, નલીયા.

Post a Comment

0 Comments

close