માધાપર પાસે આવેલ ત્રાયા ગામમાં કિસાનો વાયુના વાવાઝોડાની અસર માં

Live Viewer's is = People

માધાપર પાસે આવેલ ત્રાયા ગામમાં કિસાનો વાયુના વાવાઝોડાની અસર માં


માધાપર પાસે આવેલ ત્રાયા ગામમાં કિસાનો વાયુના વાવાઝોડાની અસર માં કિસાનોની વાડીમાં વાવાઝોડાની અસર દેખાઈ વરસાદ તો ના આવ્યો પરંતુ જોરદાર પવન ફૂંકાવા ના કારણે ઝાડ પરથી કેરી અને આંબાનો પાક ખરી પડ્યો હતો તેમ જ અને એક કિસાન ની વાડીમાં અન્ય એક કિસાન ની વાડીમાં કચ્છી મેવો એવા ખારેકના પાકને નુકશાની થઇ હતી છેલ્લા ત્રણ દિવસથી પાવર સપ્લાય બંધ હોતા કિસાનો મુશ્કેલીમાં મુકાયા છે અને જોરદાર પવન ફૂંકાવા ના કારણે માધાપર તાલુકાના ત્રાયા ગામના કિસાનોને નુકસાની ભોગવવી પડી હતી

સ્પેશ્યલ રિપોર્ટ

IT EXPO 2019 BHUJ
IT EXPO BHUJ

Post a Comment

0 Comments

close