નખત્રાણા ડો આંબેડકર કોલોની મા રહેતા યુવાન ની અગમ્ય કારણોસર આત્મહત્યા.

Live Viewer's is = People


નખત્રાણા ડો આંબેડકર કોલોની મા રહેતા યુવાન ની અગમ્ય કારણોસર આત્મહત્યા.



નખત્રાણા ડો આંબેડકર કોલોની મા રહેતા યુવાન નવીન ભાઈ ભીમજી ભાઈ દવે ઉમર વર્ષ ૩૭ ઈપ્ર પેન્ટર આજરોજ નખત્રાણા થી દરૌજ ની જેમ પોતની કલર કામ ની ગેરેજ જે.દેવપર. ગામ જતા સવારે ૮થી ૧૦ના ગાડા મા ગડે ફાંસો ખાય પોતાનો જીવ ગુમાવ્યો નખત્રાણા ડો .આંબેડકર કોલોની મા રહેતા નવીન ભાઈ ભીમજીભાઈ દવે ઉ વર્ષ ૩૭ ના પરિવાર પત્ની દીકરો ને દીકરી અને ગરવા પરિવાર અને ડો બાબા સાહેબ આંબેડકર કોલોની મા રહેતા મેઘવાડ સમાજ શોક નો માહોલ જોવા માંડ્યો.

રીપોર્ટ :-જયંતિલાલ વાઘેલા, નખત્રાણા 

Post a Comment

0 Comments

close