અમરેલીના ખાંભા માં જંગલના રાજા સિહો આવી પહોંચ્યા હતા જે સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઈ ગયા હતા ખાંભા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે ખાંભા વિસ્તારમાં આશરે નવ જેટલાં પશુઓનો સિંહોએ મારણ કર્યું હતું પરંતુ વન વિભાગે દાવો કર્યો હતો કે સિંહોએ માત્ર ચાર પશુનું મારણ કર્યું છે બાકીના પશુ બીમારીથી માર્યા ગયા છે વધુ વિગતો માટે જુઓ અમારો સ્પેશિયલ વિડીયો.
0 Comments