અમરેલીના ખાંભા વિસ્તારમાં સિંહે મારી લટાર ખાંભા પંથકમાં ભયનો માહોલ

Live Viewer's is = People

અમરેલીના ખાંભા માં જંગલના રાજા સિહો આવી પહોંચ્યા હતા જે સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઈ ગયા હતા ખાંભા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે ખાંભા વિસ્તારમાં આશરે નવ જેટલાં પશુઓનો સિંહોએ મારણ કર્યું હતું પરંતુ વન વિભાગે દાવો કર્યો હતો કે સિંહોએ માત્ર ચાર પશુનું મારણ કર્યું છે બાકીના પશુ બીમારીથી માર્યા ગયા છે વધુ વિગતો માટે જુઓ અમારો સ્પેશિયલ વિડીયો.

રિપોર્ટ યોગેશ કાનાબાર રાજુલા

Post a Comment

0 Comments

close