વાયુ વાવાઝોડા નું કચ્છ પરથી સંકટ ટળ્યું. આજે પવન સાથે વરસાદ ની આગાહી.
વાયુ વાવાઝોડા નું કચ્છ પરથી સંકટ ટળ્યું. આજે પવન સાથે વરસાદ ની આગાહી. દરિયાઈ વિસ્તાર ની નજીક ના લોકો ને સતર્ક કરાયા. કંડલા પોર્ટ નજીક ના વિસ્તારમાં માં 15 થી વધુ બસો માં લોકો ને સ્થળાંતરીત કરવાનું શરૂ. હાઈટાઇડ અને વરસાદ ની શકયતા ના પગલે લોકો ને સલામત સ્થળે ખસેડાશે. કચ્છ ના તમામ દરિયાઈ વિસ્તાર માં વહીવટી તંત્ર ની નઝર.જખૌ બંદર પરથી હાઈટાઇડ ના પગલે અત્યારે 70 લોકો ને સલામત ખસેડાશે. અબડાસા ના પ્રાંત અધિકારી એ જણાવ્યુ હતું કે ચિંતા નથી પૂનમ છે અને હાઈટાઇડ થાય તેવા સંજોગ માં લોકો ને ખસેડાયા છે
0 Comments