અનાથ બાળકોને છત્રી ભેટ આપી કરાઈ જન્મદિવસની ઉજવણી

Live Viewer's is = People




જન્મદિવસની ઉજવણી નવીન પ્રકારે કરતા ભેરાઇ ગામના હિતેશભાઈ ગઢાદરા રાજુલા પાસે નાનું એવું એક ગામ જેનું નામ ભેરાઇ તેના બાળક નો જન્મદિવસ હોય જેની ઉજવણી કરવાની હોય તે ગામની શાળામાં જે માતા-પિતા વગર ના ૧૭ બાળકોને વરસાદની સીઝન આવતી હોય છત્રી ભેટ સ્વરૂપે આપી ને આ જન્મદિવસ ની ઉજવણી કરતા શાળાના શિક્ષકોએ તેમને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવે છે

રીપોર્ટ : યોગેશ કાનાબાર, રાજુલા 

Post a Comment

0 Comments

close