નાયબ મુખ્યપ્રધાન સ્વસ્થ થયા પછી ટ્વીટર પર કહ્યું આવું, આપ પણ જાણો શું કહ્યું?

Live Viewer's is = People



ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલને કોરોના વાઈરસનુંંસંક્રમણ લાગ્યું હતું અને તેમને તાત્કાલીક ધોરણે યુ એન મહેતા હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. ત્યારે તેમણે ૨૪ એપ્રીલના પોતાના ટ્વીટર હેન્ડલ પરથી જાણ કરી હતી. અને સંપર્કમા આવેલા તમામને સ્વાસ્થય અંગે જાળવણી કરવા આગ્રહભરી અપીલ કરી હતી.

કોરોના પોઝેટીવ રીપોર્ટ સમયેની તેમની ટ્વીટ આપ અહીં જોઈ શકો છો.



થોડા દિવસોની સારવાર બાદ હવે તેમનો આરોગ્ય સારું થઈ જતા તેમને હોસ્પીટલ માથી ડીસ્ચાર્જ કરવામા આવ્યા છે. અને હોસ્પીટલના તમામ સ્ટાફ, લાગણી બતાવનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. હોસ્પીટલની સારવાર દરમ્યાન તેઓ ટ્વીટર હેન્ડલ પર સક્રિય હતા અને જનતા સાથે અવાર નવાર પોસ્ટ કરી પ્રેરણા પુરી પાડતા હતા. 

નાયબ મુખ્યપ્રધાનની સ્વસ્થ થયા પછીની ટ્વીટ


જો આપને આ માહીતી રસપ્રદ લાગી હોય તો આપના મિત્ર વર્તુળમા શેયર કરવા વિનંતિ.

Post a Comment

0 Comments

close