કોરોના પોઝેટીવ રીપોર્ટ સમયેની તેમની ટ્વીટ આપ અહીં જોઈ શકો છો.
મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવેલ હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ પર હું યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું.મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.
— Nitin Patel (@Nitinbhai_Patel) April 24, 2021
થોડા દિવસોની સારવાર બાદ હવે તેમનો આરોગ્ય સારું થઈ જતા તેમને હોસ્પીટલ માથી ડીસ્ચાર્જ કરવામા આવ્યા છે. અને હોસ્પીટલના તમામ સ્ટાફ, લાગણી બતાવનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. હોસ્પીટલની સારવાર દરમ્યાન તેઓ ટ્વીટર હેન્ડલ પર સક્રિય હતા અને જનતા સાથે અવાર નવાર પોસ્ટ કરી પ્રેરણા પુરી પાડતા હતા.
નાયબ મુખ્યપ્રધાનની સ્વસ્થ થયા પછીની ટ્વીટ
— Nitin Patel (@Nitinbhai_Patel) May 9, 2021
જો આપને આ માહીતી રસપ્રદ લાગી હોય તો આપના મિત્ર વર્તુળમા શેયર કરવા વિનંતિ.
0 Comments