ભુજના દરબારગઢ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ચંદનના વાગા

Live Viewer's is = People


મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર દરબાર ગઢ ચોક ભુજ માં બિરાજતા હરિકૃષ્ણ મહારાજને રોજ નવા નવા ચંદનના વાઘા પહેરાવવામાં આવે છે અને રોજ નવા નવા દર્શનનો લાભ સંતો દ્વારા મળે છે આ કાળઝાળ ગરમીમાં ભગવાનને ઠંડક થાય એટલા માટે ચંદનના વાઘા ધારણ કરાવવામાં આવે છે અને આજે એક નાની સરખી ઝૂંપડી માં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થઈ દર્શન આપી રહ્યા છે અને ભગવાન શુભ થાઓ આ સકલ વિશ્વનું એવા આર્શીવાદ વરસાવી રહ્યા છે અત્યારના સમયના જે કોરોના ની મહામારી ચાલી રહી છે તેની માટે ભગવાન સ્વામિનારાયણ જીવનપ્રાણ બાપાશ્રી અને સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર મુક્તજીવન સ્વામીબાપા અને વર્તમાન સમયે પરમ પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી ને પ્રાર્થના કરીએ તે જલ્દી આમાંથી મુક્તિ આપે .

Post a Comment

0 Comments

close