જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામ નજીક બાળક તણાયો

Live Viewer's is = People
જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામ નજીક બાળક  તણાયો.


અમરેલી : જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામ નજીક ની ઘટના......
પાણી ભરેલા ઘૂના મા 8 વર્ષીય બાળક તણાયો.મૃત હાલત મા બાળક નો મૃતદેહ રાજુલા હોસ્પિટલ ખસેડાયો.બાળક મહારાષ્ટ્ર નો પરપ્રાંતી હોવાનુ જાણવા મળ્યુ

રીપોર્ટ : યોગેશ કાનાબાર,  રાજુલા 

Post a Comment

0 Comments

close