The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો...કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
વિડિઓ સમાચાર (Shorts)
The News Times
સમાચાર શોધો
વેરાવળ થી બાન્દ્રા ટર્મિનસ ટ્રેન ૧૧ માસ બાદ કાર્યરત થતા મુસાફરો મા આનંદ ફેલાયો
📅પ્રકાશિત: Wednesday, February 24, 2021•⏱️વાંચન સમય: ૨ મિનિટ
👁️ગણતરી થાય છે...વાંચકોએ જોયું
— જાહેરાત (Google AdSense In-Article Top) —
વેરાવળ થી બાન્દ્રા ટર્મિનસ ટ્રેન ૧૧ માસ બાદ કાર્યરત થતા મુસાફરો મા આનંદ ફેલાયો, મુંબઈ તરફ જવા માટે ની ઉત્તમ સર્વ શ્રેષ્ઠ સુવિધા રેલ્વે તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાઈ. સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા સહીત મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી એ કરેલ રજુઆત ને રેલ્વે તંત્ર દ્વારા સમર્થન આપ્યું છે કોરોના મહામારી મા રેલ્વે તંત્ર દ્વારા તમામ તકેદારી માટે રેલ્વે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવેલ ત્યારે મુંબઈ તરફ જવા માટે યાત્રીઓ ને મુસાફરો ને પડી રહેલ હાલાકી મુશ્કેલી બાબતે સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા સહીત મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી રાજશ્રી મિના મિના હરબંસ નગી દ્વારા થયેલ રેલ્વે તંત્ર ને રજુઆત કરી હતી જે બાબતે હાલ રેલ્વે તંત્ર દ્વારા સમર્થન આપ્યું છે જેમાં મુંબઈ તરફ જવા માટે વેરાવળ બાન્દ્રા ટર્મિનસ ટ્રેન ૧૧ માસ બાદ કાર્યરત થતા મુસાફરો મા આનંદ છલકાયો અને આ ટ્રેન જુનાગઢ રાજકોટ અમદાવાદ સુરત વાપી વલસાડ થઈ બોરીવલી મુંબઈ તરફ જવા માટે આશિર્વાદ સમાન સાબિત થયેલ પ્રયત્ન સીલ કાર્ય માટે રેલ્વે તંત્ર ધન્યવાદ ને પાત્ર છે
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ
ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.
0 ટિપ્પણીઓ: